GPSC PI Prelim Exam Paper 03 January 2021
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી.
2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી
3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી.
4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.

માત્ર 1,2 અને 3
માત્ર 3 અને 4
માત્ર 2,3 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સામાન્યતઃ વરસાદ વધે જો આપણે ___ તરફ જઈએ.

આપેલ પૈકીનું કોઇ પણ નહીં
સમુદ્ર વિસ્તારથી આંતરિક વિસ્તાર
નીચાણથી ઉંચાઈ
ધ્રુવથી વિષુવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકીના કયા ઉત્પાદો પારો ધરાવે છે ?
i. એલ.સી.ડી
ii. લેપટોપ બેટરીઝ
iii. અમુક ઓઇલ પેઇન્ટ્સ

ફક્ત ii અને iii
i,ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિખ્યાત Nagoba Jatara ઉત્સવ એ તાજેતરમાં ___ રાજ્યમાં ઉજવવામાં આવ્યો.

આંધ્ર પ્રદેશ
મિઝોરમ
તેલંગાણા
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ?
i. ગૃહ
ii. સહાય અને પુનઃવસવાટ
iii. માહિતી અને પ્રસારણ
iv. કૃષિ

i,ii,iii અને iv
ફક્ત i અને iii
ફક્ત i,ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાત બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઇ નહી
NITI આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે.
2013 માં ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP