ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

તૃતીય કર્ણાટક વિગ્રહ
પ્લાસીનું યુદ્ધ
પ્રથમ કર્ણાટક વિગ્રહ
બકસરનું યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

બી.એસ.મીન્હાસ
એમ.એલ. દાંતવાલા
દાદાભાઈ નવરોજી
પી.ડી. ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્હી-અમદાવાદ
દિલ્હી-મુંબઈ
મુંબઈ-થાણે
મુંબઈ-પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP