ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? એટલી ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એડન એટલી ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? ઈન્ડો-ગ્રીક કુશાન મૌર્ય ગુપ્ત ઈન્ડો-ગ્રીક કુશાન મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? કાલિકટ દીવ ગોવા કોચી કાલિકટ દીવ ગોવા કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ? અશોક બિંદુસાર બિંબિસાર ચંદ્રગુપ્ત મૌર્ય અશોક બિંદુસાર બિંબિસાર ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? રાજપીપળા દાહોદ પંચમહાલ ભાવનગર રાજપીપળા દાહોદ પંચમહાલ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? રાજ નારાયણ બોઝ ગાંધીજી બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ ગાંધીજી બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP