ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ? શામળાજીનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. દાદા હરીની વાવ - ભદ્રા રાણકી વાવ - નંદા અડાલજની વાવ - જયા અમૃતવર્ષિણી વાવ - નંદા દાદા હરીની વાવ - ભદ્રા રાણકી વાવ - નંદા અડાલજની વાવ - જયા અમૃતવર્ષિણી વાવ - નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદવાડા ક્યા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ? જૈન પારસી મુસ્લિમ બુદ્ધ જૈન પારસી મુસ્લિમ બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "મશીરા" વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? ટિપ્પણી પઢાર ડાંગી ધમાલ ટિપ્પણી પઢાર ડાંગી ધમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? અંધાર ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો અંધાર ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? રણછોડભાઈ દયારામ દલપતરામ ન્હાનાલાલ રણછોડભાઈ દયારામ દલપતરામ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP