ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત ગીતા મહાભારત રામાયણ કથોપનિષદ ભગવત ગીતા મહાભારત રામાયણ કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે ? ભરતનાટ્યમ કથકલી કથક કુચીપુડી ભરતનાટ્યમ કથકલી કથક કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? બ્રહ્મગુપ્ત વરાહમિહિર વાગભટ્ટ વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વરાહમિહિર વાગભટ્ટ વાત્સ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ? અજમદઅલી ખાન સુલતાન ખાન શિવકુમાર શર્મા વિશ્વમોહન ભટ્ટ અજમદઅલી ખાન સુલતાન ખાન શિવકુમાર શર્મા વિશ્વમોહન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP