ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

ગીડ્ડા ડાન્સ - પંજાબ
મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ
કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ
બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ?

વિશ્વમોહન ભટ્ટ
સુલતાન ખાન
અજમદઅલી ખાન
શિવકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગુલાબી રંગની મીનાકારી - વારાણસી
કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
જરદોશી કામ - ભોપાલ
લાલ રંગની મીનાકારી - જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ?

કુચીપુડી
નાદન્ત
કથકલી
ભરતનાટ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP