ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

કૃષ્ણ દવે
સુંદરમ્
પ્રહલાદ પારેખ
ડૉ.પ્રકાશ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
ગોબર, સંતુ : સંતુ રંગીલી
કાનજી, જીવી : મળેલા જીવ
રામજી ભા, રૂખી : દરિયાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP