સામાન્ય જ્ઞાન (GK)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

પત્રકારત્વ
રંગમંચ લક્ષી કલા
સાહિત્ય
શાસ્ત્રીય સંગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

માત્ર ૧,૨
માત્ર ૨,૩
૧,૨,૩
માત્ર ૧,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

કાર્બન મોનોકસાઇડ
હાઇડ્રોજન
નાઇટ્રોજન ડાયોકસાઇડ
સલ્ફર ડાયોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP