ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

જયશંકર 'સુંદરી'
ગિજુભાઈ બધેકા
પંડિત ઓમકારનાથ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે.

બોંબની બનાવટ
મોબાઈલ ડિસ્પેન્સરી
આયુર્વેદિક પ્રચાર
દવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

આદિલ મન્સૂરી
વિશ્વનાથ ભટ્ટ
જયંતિલાલ ગોહેલ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP