GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19553 ચોરસ કિ.મી. એટલે કે, કુલ વિસ્તારના 10.0 ટકા વિસ્તારમાં જોવા મળે છે ? ટર્શિઅરી યુગ મેસોઝોઈક યુગ આર્કિયન યુગ ક્વાર્ટનરી ટર્શિઅરી યુગ મેસોઝોઈક યુગ આર્કિયન યુગ ક્વાર્ટનરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ 2020 અંતર્ગત 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ' એવૉર્ડ માટે થયેલ નામાંકનમાં ભારતના કયા પર્યાવરણવિદનો સમાવેશ થાય છે ? વિદ્યુત શેઠ નિરીયા અલિસિયા ગાર્સિયા વિદ્યુત મોહન ઝામ્બી મટે વિદ્યુત શેઠ નિરીયા અલિસિયા ગાર્સિયા વિદ્યુત મોહન ઝામ્બી મટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આપત્તિ (દુર્ઘટના) વ્યવસ્થાપન (Disaster management)કાયદો ક્યારે બનાવવામાં આવ્યો ? 2009 2006 2003 2005 2009 2006 2003 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપીટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? વિનયપિટક સુત પિટક અભિધમ્મપિટક ધમ્મપિટક વિનયપિટક સુત પિટક અભિધમ્મપિટક ધમ્મપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP