ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. મોહનલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ મોહનલાલ પટેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રાજેન્દ્ર શાહ મણિલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? સુરત આણંદ ભરૂચ અમદાવાદ સુરત આણંદ ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? ગઝલનામે સુખ અંતરિયાળ યાયાવરી શૂળ અને શમણાં ગઝલનામે સુખ અંતરિયાળ યાયાવરી શૂળ અને શમણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? બુદ્ધિપ્રકાશ પરબ નવનીત સમર્પણ શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પરબ નવનીત સમર્પણ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP