ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? માધવ રામાનુજ વિનેશ અંતાણી રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ વિનેશ અંતાણી રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-4, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-4, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-2, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લક્ષ્મી માતાના વાહનનું નામ જણાવો. વરુ કાચબો ઘુવડ ઘેટું વરુ કાચબો ઘુવડ ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "છેલ્લો કટોરો ઝેરનો બાપુ..." કોણે ગાયું ? કાન્ત દુલાભાયા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કાન્ત દુલાભાયા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? જયભિખ્ખુ ધૂમકેતુ ઘનશ્યામ દર્શક જયભિખ્ખુ ધૂમકેતુ ઘનશ્યામ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણાલીલા દાણાચાતુરી પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાલીલા દાણાચાતુરી પુત્રવિવાહ સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP