ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિનેશ અંતાણી માધવ રામાનુજ રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિનેશ અંતાણી માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ગોરસ અનિમેષ ઈંધણ તેજરેખા ગોરસ અનિમેષ ઈંધણ તેજરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. રૈદાસ નાનક દાદુ દયાળ કબીર રૈદાસ નાનક દાદુ દયાળ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? મનમાં ભૂત ધૂમ્રસેર સૂર્યા કાચની દિવાલ મનમાં ભૂત ધૂમ્રસેર સૂર્યા કાચની દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? બળવંત મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા બળવંત મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP