GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
સંચાલનના સંદર્ભમાં ‘‘સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત" કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

જ્યોર્જ આર. ટેરી
પીટર એફ. ડ્રકર
હેનરી ફિયોલ
ફેડરીક ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ પોસ્ટ ઓફિસ બચત ખાતાં (એક નામ પર હોય) પર મળેલ વ્યાજની રકમનો કેટલો ભાગ કરમુક્ત ગણાય ?

રૂ. 7000 સુધીનું વ્યાજ
રૂ. 3500 સુધીનું વ્યાજ
રૂ. 2500 સુધીનું વ્યાજ
રૂ. 7500 સુધીનું વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
યુરોપિયન યુનિયનનું (EU) મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

કોલંબો - શ્રીલંકા
બ્રસેલ્સ - બેલ્જિયમ
પેરિસ - ફાંસ
વિએના - ઓસ્ટ્રીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP