GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? પાટણમાં સાલારગંજમાં જયપુરમાં ભોપાલમાં પાટણમાં સાલારગંજમાં જયપુરમાં ભોપાલમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કઈ ઘટના ભારતમાં 1984 માં બનેલી નહીં ? મીરા સાહેબ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યા ભૌપાલમાં યુનિયન કાર્બાઈડ ગેસ દુર્ઘટના - 2500ના મોત ઓપરેશન બ્લૂ સ્ટાર - અમૃતસર સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાનો પ્રવેશ મીરા સાહેબ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યા ભૌપાલમાં યુનિયન કાર્બાઈડ ગેસ દુર્ઘટના - 2500ના મોત ઓપરેશન બ્લૂ સ્ટાર - અમૃતસર સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાનો પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "થોડીક ચા લેશો કે ?"લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ? વિનયવાચક નિપાત સીમાવાચક નિપાત પ્રકીર્ણ નિપાત ભારવાચક નિપાત વિનયવાચક નિપાત સીમાવાચક નિપાત પ્રકીર્ણ નિપાત ભારવાચક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ? જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ધંધામાં ખૂબ જ અગત્યના પદ પર રહેલ મેનેજર ધંધામાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય, તો પણ આવા રાજીનામાની હિસાબીનોંધ ચોપડે ___ ખ્યાલ મુજબ થતી નથી. હિસાબી સમયનો નાણાકીય માપનો મહત્ત્વતાનો પૂર્ણ રજૂઆતનો હિસાબી સમયનો નાણાકીય માપનો મહત્ત્વતાનો પૂર્ણ રજૂઆતનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP