GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભરતી પ્રક્રિયા નીચેનામાંથી એક સાથે સંબંધિત છે. અરજીઓ પ્રાપ્ત કરવી આપેલ પૈકી એક પણ નહીં ઉમેદવારોનો સેતુ ઊભો કરવો યોગ્ય ઉમેદવારને પસંદ કરવો અરજીઓ પ્રાપ્ત કરવી આપેલ પૈકી એક પણ નહીં ઉમેદવારોનો સેતુ ઊભો કરવો યોગ્ય ઉમેદવારને પસંદ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી નીચેનામાંથી કોને કરવામાં આવે છે ? માત્ર સંચાલકોને જ સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને જાહેર જનતાને માત્ર સંચાલકોને જ સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને જાહેર જનતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ___ એટલે જહાજ પર માલ ચઢાવવા માટેની પરવાનગી. શિપિંગ ઓર્ડર કાર્ટિંગ ઓર્ડર બિલ ઓફ લેડિંગ કપ્તાન કે સાથીની રસીદ શિપિંગ ઓર્ડર કાર્ટિંગ ઓર્ડર બિલ ઓફ લેડિંગ કપ્તાન કે સાથીની રસીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચું કામગીરી લિવરેજ એ શું દર્શાવે છે ? નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ પોસ્ટ ઓફિસ બચત ખાતાં (એક નામ પર હોય) પર મળેલ વ્યાજની રકમનો કેટલો ભાગ કરમુક્ત ગણાય ? રૂ. 3500 સુધીનું વ્યાજ રૂ. 7500 સુધીનું વ્યાજ રૂ. 7000 સુધીનું વ્યાજ રૂ. 2500 સુધીનું વ્યાજ રૂ. 3500 સુધીનું વ્યાજ રૂ. 7500 સુધીનું વ્યાજ રૂ. 7000 સુધીનું વ્યાજ રૂ. 2500 સુધીનું વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP