પર્યાવરણ (The environment) રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ છે ? ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વૈશ્વિક દાહકતા (Global Warning) માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર નથી ? પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ અતિવૃષ્ટિ જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ અતિવૃષ્ટિ જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રોજગાર વિનિમય કચેરીઓના કાર્ય કયા કયા છે ? રોજગાર બજાર માહિતી આપેલ તમામ વ્યવસાય માર્ગદર્શન પ્લેસમેન્ટ પ્રવૃત્તિ રોજગાર બજાર માહિતી આપેલ તમામ વ્યવસાય માર્ગદર્શન પ્લેસમેન્ટ પ્રવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ___ હોય છે. રાજકણીય પદાર્થો નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ રાજકણીય પદાર્થો નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) E waste Rules સરકાર દ્વારા કયા વર્ષથી અમલી બનાવવામાં આવ્યું ? ઈ.સ. 2009 ઈ.સ. 2012 ઈ.સ. 2010 ઈ.સ. 2008 ઈ.સ. 2009 ઈ.સ. 2012 ઈ.સ. 2010 ઈ.સ. 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP