ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ? બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર બહુચરાજી ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર બાલાજી મંદિર (સુરત) પોળોનું પક્ષીમંદિર બહુચરાજી ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર જિલ્લામાં સૌર ઊર્જાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? ગારિયાધર અવાણીયા મહુવા જેસર ગારિયાધર અવાણીયા મહુવા જેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ? જામ રણજીતસિંહ વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી વિઠ્ઠલભાઈ પટેલ જામ રણજીતસિંહ વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ કર્ણદેવ સોલંકી ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? વેદાંતી શ્રેય:સાધક વર્ગ આર્યસમાજી પ્રણામી વેદાંતી શ્રેય:સાધક વર્ગ આર્યસમાજી પ્રણામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કયારે શરૂ થયો ? 1950 1954 1946 1952 1950 1954 1946 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP