ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

ઉસ્તાદ મૌલાબક્ષ
ઉસ્તાદ ફૈયઝખાન
ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન
પંડિત વિષ્ણુ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી દયાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP