ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

વડનગરનો કિલ્લો
પાટણનો કિલ્લો
ભરૂચનો કિલ્લો
ડભોઈનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?

જીવરાજ મહેતા
ચીમનભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP