ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

મહાકુંવરબા
મણીબા
રાજબા
કૌશલ્યાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો?

વજીરમંડળનો વડો
સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા
સેનાપતિ કે સૈન્યનો વડો
વજીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP