GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ?

વર્ગીકૃત
આપેલ પૈકી કોઈ નહીં
ગુણોત્તર
અંતરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

પિતૃ શ્રાદ્ધ
શામળાનો વિવાહ
કૃષ્ણના પદો
હિંડોળાનાં પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP