ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

વંશસ્થ છંદ : તતજર
સવૈયા છંદ : 31 માત્રા
મનહર છંદ : 31 અક્ષર
યતિ : અટકસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.

બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો.

નિઃ + આહાર =નિરાહાર
દુઃ + ગુણ = દુર્ગુણ
નિઃ + ધન = નિર્ધન
નિઃ + રસ = નિરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP