પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

વળતર આપી શકાય નહીં
જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે
રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે
પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સત્તર સભ્યોની કેટલી વસ્તી ધરાવતા જિલ્લાની વસ્તીથી બનશે ?

ચાર લાખ કરતાં વધુ હોય
ચાર લાખ કરતાં વધુ ન હોય
એક લાખ કરતાં વધુ ન હોય
ત્રણ લાખ કરતાં વધુ ન હાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ?

ભૂરીયા સ સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
બબલભાઈ મહેતા સમિતિ
વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા .....

બળવત્તર બનવા પામી
એકતાની ભાવના વિકસી
વધુ વિકસવા પામી
ગણતરીપૂર્વક નાશ પામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ___ થી શરૂ કરવામાં આવ્યો.

1લી માર્ચ, 1963
1લી જાન્યુઆરી, 1962
1લી ફેબ્રુઆરી, 1962
1લી એપ્રિલ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP