પુરસ્કાર (Awards) ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ? જ્યોતીન્દ્ર દવે ધનસુખલાલ મહેતા રમણલાલ સોની રમણલાલ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે ધનસુખલાલ મહેતા રમણલાલ સોની રમણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ? મધર ટેરેસા કામરાજ માણેકશા ઈન્દિરા ગાંધી મધર ટેરેસા કામરાજ માણેકશા ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલાનું નામ આપો. ચારૂમતીબેન યોધ્ધા ચીનુભાઈ બેરોનેટ ઈલાબેન ભટ્ટ વિક્રમ સારાભાઈ ચારૂમતીબેન યોધ્ધા ચીનુભાઈ બેરોનેટ ઈલાબેન ભટ્ટ વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી પંડિત રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP