પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગારલક્ષી યોજનાઓમાં વ્યવસાય માટે લાભાર્થીને અપાતી લોન કેટલા વ્યાજદરથી આપવામાં આવે છે ?

5%
3.5%
4.5%
3%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એલ. એમ. સિંઘવી
એન. કે. પી. સાલ્વે
કે. સી. પંત
જી. વી. કે. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ?

2જી એપ્રિલ
26મી એપ્રિલ
21 મી એપ્રિલ
24મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP