ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?

સર ટી. માધવરાવ
મનુભાઈ મહેતા
દાદાભાઈ નવરોજી
દિવાનજી રણછોડજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ?

રામપ્રસાદ શાહ
બાબુલાલ શંકર
અચ્યૂત પટવર્ધન
મનહર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

ચંદ્રગુપ્ત મૌર્ય
સ્કંદગુપ્ત
રુદ્રદામા
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP