Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

ગુણવંત શાહ
વિનોદ ભટ્ટ
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ?

જમાઈ
પૌત્ર
ભત્રીજા
પૌત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ?

પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ
ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP