કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ?

મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
ફિરોજ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં ઉદ્ઘાટન સમારોહના ભારતના ધ્વજવાહક કોણ હતું ?

શ્રી બજરંગ પૂનિયા અને સુશ્રી એમ.સી.મેરી કોમ
શ્રી નીરજ ચોપરા અને સુશ્રી પી.વી.સિંધુ
શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી એમ.સી. મેરી કોમ
શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી પી.વી.સિંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી.
તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે.
તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP