Talati Practice MCQ Part - 4 કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો. 750 650 700 800 750 650 700 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ? પંચમહાલ સાબરકાંઠા દાહોદ નર્મદા પંચમહાલ સાબરકાંઠા દાહોદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' આ જાણીતા ગીતના રચયિતા કોણ છે ? તુષાર શુકલ પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે મણિભાઈ દેસાઈ તુષાર શુકલ પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે મણિભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ? સુરેન્દ્રનગર જામનગર અમરેલી મોરબી સુરેન્દ્રનગર જામનગર અમરેલી મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો. સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભવાઈની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ? અસાઈત ઠાકર અસાઈત રાઠોડ વિદુષક રામદેવ અસાઈત ઠાકર અસાઈત રાઠોડ વિદુષક રામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP