Talati Practice MCQ Part - 6
એક વેપારી 20%ના વળતરે રૂા. 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી રૂા. 520માં વેચે છે, તો તેને સાડીદીઠ કેટલા રૂપિયા નફો થશે ?

20
40
80
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

પંચમહાલ
નવસારી
દાહોદ
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો.

નિપાત
સંયોજક
પ્રત્યય
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ઠાકોર સૂરજમલ
ગરબડદાસ મુખી
રૂપા નાયક અને કેવલ નાયક
નાથાજી અને યમાજી ગામીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP