GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે? I. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824 માં થયો હતો. II. આર્યસમાજમાં મોટા ભાગલાં મુંબઈ ખાતે 1887 માં પડ્યાં. III. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. એન્ડ્રુઝ પુસ્તકાલય II. સયાજી વિજય પુસ્તકાલય III. લેંગ પુસ્તકાલય IV. બાર્ટન પુસ્તકાલય a. ભાવનગર b. નવસારી c. રાજકોટ d. સુરત