Talati Practice MCQ Part - 6 રૂ. 20,000નું કેટલા ટકા લેખે 3 વર્ષનું સાદું વ્યાજ રૂ. 4,800 થાય ? 5% 7% 8% 6% 5% 7% 8% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? વિન્સ્ટન ચર્ચિલ જનરલ ઓ. ડાયર લૉર્ડ નોર્થબ્રુક વેલેન્ટાઈન ચિરોલ વિન્સ્ટન ચર્ચિલ જનરલ ઓ. ડાયર લૉર્ડ નોર્થબ્રુક વેલેન્ટાઈન ચિરોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ? 2 વર્ષ રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી 5 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સિડેરાઈટ કોની અયસ્ક ધાતુ છે ? કોબાલ્ટ આયર્ન નિકલ તાંબુ કોબાલ્ટ આયર્ન નિકલ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ? પ્રથમ મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં ચોથા મંડળમાં પ્રથમ મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં ચોથા મંડળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્ત અશોક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્ત અશોક સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP