GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ?

ડૉ. આંબેડકર
સચ્ચિદાનંદ સિંહા
સર્વપલ્લી રાધાક્રિષ્ણન
બી. એન. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વર્ગોની સંખ્યા નક્કી કરવા માટે સામાન્ય રીતે કયા નિયમનો ઉપયોગ થાય છે ?

કાર્લ પિયર્સન
સ્ટર્જ
બાઉલી
ગુર્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું...

પ્રથમ કાર્ય છે.
વિસ્તૃત કાર્ય છે.
જરૂરી કાર્ય નથી.
અંતિમ કાર્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો.

616 સે.મી²
496 સે.મી²
586 સે.મી²
356 સે.મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP