ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. મારા અનુભવો પંચતંત્રની વાર્તા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા મારા અનુભવો પંચતંત્રની વાર્તા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે દલપતરામ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? રવિશંકર મહારાજ વિનોબા ભાવે મોરારજી દેસાઈ ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે મોરારજી દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? તારાબહેન મોડક રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ તારાબહેન મોડક રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP