ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. મારા અનુભવો પંચતંત્રની વાર્તા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા મારા અનુભવો પંચતંત્રની વાર્તા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? ઈન્દુલાલ યાજ્ઞિક કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ દયાનંદ સરસ્વતી ઈન્દુલાલ યાજ્ઞિક કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. નળની વેદના અંતર-આત્મા પીયૂષ-ઝરણા સંભાવનાનો સૂરજ નળની વેદના અંતર-આત્મા પીયૂષ-ઝરણા સંભાવનાનો સૂરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP