ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

અનાસક્તિયોગ
મંગળપ્રભાત
વર્મ મંથન
ખરી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

રઈશ મણિયાર
ડૉ. આઈ.કે. વીજળીવાળા
અરવિંદ પંડ્યા
પ્રફુલ્લ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

ભીમપલાસી, ભૈરવી
દિપક, મલ્હાર
સારંગ, કલ્યાણ
માલકૌંસ, ભૈરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

મનુભાઈ પંચોળી
ચુનીલાલ મડિયા
પીતાંબર પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP