ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

હકદીયાથી અલ્હાબાદ
ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર
સાદિયાથી ધુબરી
કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP