ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

હરિયાણા
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
આંદામાન દ્વિપ સમુહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP