ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? સોની સુથાર કુંભાર શિક્ષક સોની સુથાર કુંભાર શિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા નિરંજન ભગત ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા નિરંજન ભગત ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? પૃથ્વીવલ્લભ યુગ યુગ મરી જવાની મજા હથેળી પર બાદબાકી પૃથ્વીવલ્લભ યુગ યુગ મરી જવાની મજા હથેળી પર બાદબાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. વિઠ્ઠલશંકર નર્મદાશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP