ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

ભોગીલાલ ગાંધી - ચાંદામામા
લાભશંકર ઠાકર - લઘરો
કેશવલાલ ધ્રુવ - વનમાળી
મધુસૂદન પારેખ - પ્રિયદર્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

પીતાંબર પટેલ
અમૃતલાલ ભટ્ટ
મુકુંદરાય પટ્ટણી
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

રાજચંદ્ર શુક્લ
હિમાંશી શેલત
આદિલ મન્સૂરી
સિતાંશુ યશશ્ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

કનૈયાલાલ
ગુણવંત શાહ
ચિનુ મોદી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP