ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? બારણે ટકોરે હવેલી શહીદનું સ્વપ્ન સાપના ભારા બારણે ટકોરે હવેલી શહીદનું સ્વપ્ન સાપના ભારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. છંદુ ડીંડળ ડેહર કેરવી છંદુ ડીંડળ ડેહર કેરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ મુનશી કવિ ખબરદાર કવિ પન્નાલાલ કવિ નર્મદ કવિ મુનશી કવિ ખબરદાર કવિ પન્નાલાલ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP