ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી લાભશંકર ઠાકર - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત ધૂમકેતુ વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત ધૂમકેતુ વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? અજાણ્યું સ્ટેશન મરીચિકા પશ્ર્ચિમ શ્રાવણી અજાણ્યું સ્ટેશન મરીચિકા પશ્ર્ચિમ શ્રાવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ? ઈંદુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ઉમાશંકર જોષી રવિશંકર મહારાજ ઈંદુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ઉમાશંકર જોષી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP