ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ?

કુમારપાળ
સાધ્વીશ્રી પાહિણી
દેવચંદ્ર સૂરી
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP