ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

કેશવલાલ ધ્રુવ
બાલાશંકર કંથારિયા
૨.વ. દેસાઈ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

અરવિંદ પંડ્યા
ડૉ. આઈ.કે. વીજળીવાળા
રઈશ મણિયાર
પ્રફુલ્લ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ?

ચંદ્રકાન્ત શેઠ
ચંદ્રકાન્ત બક્ષી
ચુનીલાલ મડિયા
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP