ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ? 25 20 15 30 25 20 15 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા સનત મહેતા જશવંત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? એક વર્ષ એક માસ ત્રણ માસ છ માસ એક વર્ષ એક માસ ત્રણ માસ છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. દિલીપ બી. ભોંસલે પ્રદિપકુમાર મોહન્તિ અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ દિલીપ બી. ભોંસલે પ્રદિપકુમાર મોહન્તિ અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? પાંચ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP