પુરસ્કાર (Awards)
2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

શંખ ઘોષ
મહાશ્વેતા દેવી
રઘુવીર ચૌધરી
નિરેન્દ્રનાથ ચક્રબોર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ?

મોન્ટુ દેવનાથ
બલરામ
વિકાસ પાંડે
શ્યામ લાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ?

સાહિત્ય અને શિક્ષણ
ન્યૂરોલોજી
સર્જરી
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ?

કાનન દેવી
બી. એન. સરકાર
પૃથ્વીરાજ કપુર
દેવિકા રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?

ચિકિત્સા
રસાયણશાસ્ત્ર
અર્થશાસ્ત્ર
ભૌતિકશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP