પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે સમુદાય નેતૃત્વ માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે સમુદાય નેતૃત્વ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીત-ગુર્જરી ગીતાંજલિ ગીતા-ગૂર્જરી ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતાંજલિ ગીતા-ગૂર્જરી ગીતમાધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? બાળમજૂરી સાહિત્ય વિજ્ઞાન રાજકારણ બાળમજૂરી સાહિત્ય વિજ્ઞાન રાજકારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? રઘુવીર ચૌધરી કેદારનાથ સિંઘ પ્રતિભા રાય ભાલચંદ્ર નેમાડે રઘુવીર ચૌધરી કેદારનાથ સિંઘ પ્રતિભા રાય ભાલચંદ્ર નેમાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP