Loading [Contrib]/a11y/accessibility-menu.js
પુરસ્કાર (Awards)
સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે ?
પુરસ્કાર (Awards)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો.
બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે.
પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards)
ભારત સરકાર દ્વારા 'ખેલરત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ?
બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ
ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ
સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards)
જાન્યુઆરી 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોની પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ___ મહિલાઓ છે. તથા ગુજરાતના ___ મહાનુભાવો છે.
પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.
પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?