પુરસ્કાર (Awards)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

સાહિત્ય
વિજ્ઞાન
બાળમજૂરી
રાજકારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

બાળમજૂરોને છોડાવવા
પત્રકારત્વના ક્ષેત્રમાં
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

નર્મદ ચંદ્રક
પ્રેમાનંદ ચંદ્રક
જ્ઞાનપીઠ પુરસ્કાર
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?

દાસી જીવણ એવોર્ડ
સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ
સંત શ્રી કબીર એવોર્ડ
મહાત્મા ગાંધી એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી પંડિત રવિશંકર
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP