ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? શાહબુદ્દીન રાઠોડ જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? મોહન પરમાર વેણીભાઇ પુરોહિત લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુકલ મોહન પરમાર વેણીભાઇ પુરોહિત લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-4, b-3, c-1, d-2 a-1, b-2, c-3, d-4 a-4, b-1, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-1, b-2, c-3, d-4 a-4, b-1, c-2, d-3 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? કલાપી નિરંજન ભગત ઉમાશંકર જોશી મીરાંબાઈ કલાપી નિરંજન ભગત ઉમાશંકર જોશી મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. સી.સી.મહેતા દલપતરામ જનક દવે કે.એમ. મુનશી સી.સી.મહેતા દલપતરામ જનક દવે કે.એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP