ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે ? ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ગાંધીજી નર્મદ ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ગાંધીજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તાનું નામ જણાવો. અડધે રસ્તે રાજાધિરાજ શીશુ અને સખી મારી કમલા અડધે રસ્તે રાજાધિરાજ શીશુ અને સખી મારી કમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ગોળમેજી પરિષદ ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP