કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 29.87 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... આ રકમ ભારતના કુલ GDPનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે ?

15 ટકા
12 ટકા
20 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
NABARD વિશે ખોટું વિધાન જણાવો ?

સ્થાપના : 12 જુલાઈ, 1982
મુખ્યમથક : નવી દિલ્હી
નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે
શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નેચિફુ ટનલનો શિલાન્યાસ કર્યો ?

પંજાબ
આસામ
અરુણાચલ પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ?

તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે.
તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે
તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP