GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઓસ્કાર 2021 માટેની ભારતની સત્તાવાર પ્રવેશ - ઓફીશિયલ એન્ટ્રી - તરીકે નીચેના પૈકી કઈ ભારતીય ફિલ્મને પસંદ કરવામાં આવી છે ? મારા થુંગા કંગલ દંદુપલ્યમ્ જલીકટ્ટુ મારા થુંગા કંગલ દંદુપલ્યમ્ જલીકટ્ટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "મહાગુજરાત" શબ્દ ___ દ્વારા આપવામાં આવ્યો હતો. જીવરાજ મહેતા ક. મા. મુનશી ઈન્દુલાલ યાજ્ઞિક સનત મહેતા જીવરાજ મહેતા ક. મા. મુનશી ઈન્દુલાલ યાજ્ઞિક સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે ? માછીમારી માટે મેનગ્રુવ સમુદ્રી ઘાસ પરવાળાના ખરાબાના નિર્માણ માટે માછીમારી માટે મેનગ્રુવ સમુદ્રી ઘાસ પરવાળાના ખરાબાના નિર્માણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના બંધારણના અનુચ્છેદ 3 બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે. રાજ્યનું નામ, વિસ્તાર કે સીમા બદલવા માટે અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે. રાજ્યનું નામ, વિસ્તાર કે સીમા બદલવા માટે અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજુ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મંત્રી મંડળના તમામ નિર્ણય રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે. સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજુ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મંત્રી મંડળના તમામ નિર્ણય રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP