ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? પ્રેમાનંદ શામળ અખો ભાલણ પ્રેમાનંદ શામળ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? એક પણ નહીં સીતરામ મહારાજ રેમશ ઓઝા પંડિત સુખલાલજી એક પણ નહીં સીતરામ મહારાજ રેમશ ઓઝા પંડિત સુખલાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. ઉશનસ્ બેફામ કલાપી સ્નેહરશ્મિ ઉશનસ્ બેફામ કલાપી સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? પેસ્ટોલજી ગિજુભાઈ બધેકા રુસો તારાબેન મોડક પેસ્ટોલજી ગિજુભાઈ બધેકા રુસો તારાબેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ચાબખા છપ્પા આખ્યાન ભજન ચાબખા છપ્પા આખ્યાન ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP