વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાયોમાસ ઊર્જાનો 2022 સુધીનો લક્ષ્ય કેટલો છે ? 15 GW 25 GW 10 GW 20 GW 15 GW 25 GW 10 GW 20 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મિશન ઈનોવેશન' શું છે ? ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે. પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે. ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે. પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'જ્ઞાનસેતુ' શું છે ? સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે. દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે. જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે. વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે. સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે. દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે. જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે. વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તબીબી ક્ષેત્રે લખાયેલો વિશ્વનો પ્રથમ ગ્રંથ કોને માનવામાં આવે છે ? આરોગ્ય મંજરી ચિકિત્સા સંગ્રહ આત્રેય સંહિતા વૃક્ષ આયુર્વેદ આરોગ્ય મંજરી ચિકિત્સા સંગ્રહ આત્રેય સંહિતા વૃક્ષ આયુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘માય જર્ની' કોના દ્વારા રચાયેલો કાવ્યસંગ્રહ છે ? હોમી ભાભા સતિશ ધવન ડો.વિક્રમ સારાભાઈ ડો.કલામ હોમી ભાભા સતિશ ધવન ડો.વિક્રમ સારાભાઈ ડો.કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ? શ્રી આઈ.કે. ગુજરાલ શ્રી એચ.ડી. દેવગોવડા શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી આઈ.કે. ગુજરાલ શ્રી એચ.ડી. દેવગોવડા શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP