ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? અખંડ ઝાલર વાગે ફટફટિયું ગઝલ સંહિતા ખારાં ઝરણાં અખંડ ઝાલર વાગે ફટફટિયું ગઝલ સંહિતા ખારાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? મયૂર ભટ્ટ બાણભટ્ટ સુશ્રુત અમરસિંહ મયૂર ભટ્ટ બાણભટ્ટ સુશ્રુત અમરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. હાથ બજાર સાથે બદલો હાથ બજાર સાથે બદલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP