GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ? પ્રામાણ્ય વિતરણ પોયસન વિતરણ દ્વિપદી વિતરણ અતિગુણોત્તર વિતરણ પ્રામાણ્ય વિતરણ પોયસન વિતરણ દ્વિપદી વિતરણ અતિગુણોત્તર વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? માંડવી કોટેશ્વર ભુજ અંજાર માંડવી કોટેશ્વર ભુજ અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે ? કંપની રજીસ્ટ્રાર શેરબજાર સેબી અદાલત કંપની રજીસ્ટ્રાર શેરબજાર સેબી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વૃતાંશનું ક્ષેત્રફળ ___ છે. 1/2 rl 3/2 r²l 4/3 rl 3/2 rl 1/2 rl 3/2 r²l 4/3 rl 3/2 rl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word માં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Lowerscript Bottomscript Leveldownscript Subscript Lowerscript Bottomscript Leveldownscript Subscript ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP