GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ?

પ્રામાણ્ય વિતરણ
પોયસન વિતરણ
દ્વિપદી વિતરણ
અતિગુણોત્તર વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

માંડવી
કોટેશ્વર
ભુજ
અંજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે ?

કંપની રજીસ્ટ્રાર
શેરબજાર
સેબી
અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP